સરલ વાસ્તુ - અજોડ અને વૈજ્ઞાનિક વાસ્તુ ઉપાયો
ડૉ. ચંદ્રશેખર ગુરુજી
અમારા સંસ્થાપક, માર્ગદર્શક, દાર્શનિક અને તત્વચિંતક
તેના બાળપણ થી, ગુરુજી હંમેશા તિરસ્કાર અને માનવજાત સામનો પડકારો સહન કરવામાં આવી છે.૮ વર્ષ ના ઉમર માં, તે લોકો પાસેથી દાન એકત્ર એક જૂના મંદિર પુનરુત્થાન તેની ખાતરી કરવા માટે એક નિઃસ્વાર્થ કાર્ય હાથ ધરી હતી. મંદિર, એક સમયે, હકારાત્મકતા સાથે ભરવામાં એક સ્થળ હતું અને તેથી આસપાસ લોકોને સુખ લાવ્યા.મંદિર પુનરુત્થાન હેતુ લોકોના જીવનમાં સુખ પાછા લાવી હતી .
- સિવિલ એન્જિનિરીંગના વિદ્વાન અને કોસ્મિક આર્કિટેક્ચરમાં ડોક્ટરેટની પદવી.
- ૨૦૦૦+ કરતા વધુ પરિસંવાદો આપ્યા છે.
- ૧૬ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પારિતોષિકો મેળવનાર .
- પરોપકારી.
પ્રશંસાપત્રો
અમારા ખુશ લાભાર્થી અમારા વિશે શું કહે છે તે જુઓ
આ મધુ સ્મીતેશ પટેલ ની વાર્તા છે, જે સ્વાસ્થ્ય અને પૈસાની તણાવમાં હતાં.વ્યાવસાયિક પણે તે વિદ્યાનગરમાં એક બ્યૂટી પાર્લરની દુકાન ચલાવતા હતાં.તે લાંબા સમયથી આ બિઝનેસ કરતા હતાં.દુકાને બૈઠા હોવા છતાં પણ એમનું વ્યવસાય ચાલતું નં હોતું.ત્યાર બાદ એ જોબ કરવા પણ લાગ્યા જેનાથી એમનું ઘર ચાલી શકે. એમના પતિને જોબ ન હોવાથી એમની આર્થિક પરિસ્થિતિ બહુજ વધી ગયી થી.મધુજી ને સંપત્તિ સાથે સ્વાસ્થ્યની સમસ્યા હતી જે વારંવાર ઉભીજ હોતી.રિપોર્ટ્સ નોર્મલ આવા છતાં પણ એમની આરોગ્ય ની સમસ્યા દૂર નં થતી.પતિને જોબ ન હોવાથી અને પોતાના સ્વાસ્થ્યની સમસ્યા ના કારણે મધુજી બૌ તણાવમાં હતાં.એક દિવસ, સરલ વાસ્તુ ચેનલ પર એક કાર્યક્રમ જોતી વખતે, એમને ખબર પડવામાં આવી કે સરલ વાસ્તુ એક એવી પ્રક્રિયા છે જે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક ઉકેલો પર આધારિત છે, જેમાં કોઈ ટોડ-ફોડ અથવા કોઈ પૂજા કે વિધિ કર્યા વિના,વાસ્તુ નિષ્ણાતો પૈસા,આરોગ્ય સંબંધિત વૈજ્ઞાનિક ઉકેલો આપે છે અને વ્યાપારમાં સફળતા મેળવવા માટે મદદ કરે છે.
સરળ વાસ્તુ બ્લોગ
રોજિંદા જીવનમાં ઉપયોગી વાસ્તુ ટિપ્સ અને લેખો
નિયમિત સારી ઊંઘ કેવી રીતે મેળવવી? તણાવ વિનાની ઊંઘ માટે વાસ્તુ ટિપ્સ
એક સારી રાતની ઊંઘ સારા આરોગ્ય અને એકંદર સુખાકારીને જાળવી રાખવા માટે એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ઊંઘ એ મનુષ્યના મન અને શરીર માટે ચાર્જર સમાન છે.
Detailsતમારા 7 ચક્ર સંતુલિત કેવી રીતે રાખશો?
ચક્ર અને વાસ્તુ એ પ્રાચીન ભારતની વિશ્વને એક મહાન ભેટ છે. આ બંને પ્રાચીન વિજ્ઞાન, અંગત અથવા સામૂહિક રીતે, પોતાની જાત અને આજુબાજુ સાથે જીવનમાં સુમેળતા અને શાંતી સુનિશ્ચિત કરે છે. ધ્યાન અને યોગની જેમજ, સંતુલિત ચક્રો
Detailsતમારા ઘરમાં હકારાત્મક ઊર્જા લાવવા માટે 5 સરળ વાસ્ટુ ટીપ્સ
પોઝિટિવિટી આપણા જીવનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. લોકો પોઝિટિવ થઈ જીવનના દરેક પાસામાં સુધારો અને વિકાસ કરે છે. હકારાત્મક વાતાવરણમાં લોકો વધુ કાર્યક્ષમ હોય છે.
Detailsસરલ વાસ્તુ સાથે તમારા નવા વર્ષના સંકલ્પ કઈ રીતે પૂરા કરવા?
31 ડિસેમ્બર, 2016 ની રાત્રે 12 વાગ્યાના ટકોરે જોમ અને ઉત્સાહ સાથે 2017 ના વર્ષને આવકારવાનો સમય આવી જાય છે. દરેક નવું વર્ષ, દરેક નવા દિવસની જેમ, એક આશા અને એક પડકાર
Detailsતમારો પરિવાર કેવીરીતે તમારી સંપન્નતા વધારી શકે તે અંગેનાં 5 માર્ગો
આજનાં ખર્ચાળ વિશ્વમાં તે દરેક સભ્યની ફરજ છે કે નાણાંનો કાળઝી પુર્વક ખર્ચ કરે અને તે લોકો બચાવી શકે તેટલા બચાવે, કારણકે તે એક બ્રેડવિનર જેવુ છે. તેમાં પુષ્કળ સલાહો અને સુચનો નાણાંકિય નિષ્ણાતો દ્વારા આપવામાં આવ્યાં છે જે તમને તમારા ખર્ચા પર કાપ મુકવામાં મદદ કરશે અને યોગ્ય નઆમાંકિય યોજનામાં આ બચતનું રોકાણ કરીને કોઇપણ ભવિષ્યમાં સારી સંપતિ મેળવવાની આશા રાખી શકે છે.
Detailsનોકરી ગુમાવ્યા પછી હતાશાને દુર રાખવાનાં 5 પગલા
નોકરી ગુમાવવાનું આજના દિવસોમાં સામાન્ય બન્યું છે, તે તણાવગ્રસ્ત અનુભવ છે અને લોકો સામાન્ય રીતે ગુસ્સો, હતાશા અને અસહાયતાનો અનુભવ કરે છે અને હતાસામાં ખરી પડે છે. જો તેમને ઝડપથી બીજી નોકરી ન મળે અથવા જો તેમને પ્રેરણા આપવામા ન આવેતો હતાશા જન્મે છે. નોકરી ગુમાવ્યા પછીની બે રોજગારી દ્વારા તેઓ સ્વમાન અને હેતુલક્ષી સમજણ ગુમાવી શકે છે. આ એવો સમય છે જ્યારે તેમને તેમનું મનોબળ જાળવી રાખવાની અને તેને મજબુત કરવાની જરૂર હોય છે.
Detailsહૃદય રોગો અંગેની 5 રસપ્રદ હકીકતો જે કોઇ તમને જણાવશે નહી
હૃદય રોગો, જે કાર્ડિયોવસ્ક્યુલર રોગો તરીકે પણ જાણીતા છે તે હૃદય અને રક્ત વાહીનીઓને લગતા રોગો છે અને તે પુરૂષ અને સ્ત્રી બંનેના મૃત્યો માટે જવાબદાર સંખ્યાબંધ રોગોમાંથી એક છે. આ રોગ હેઠળ ઘણા રોગો આવેલા છે, તેમાં જન્મજાત હૃદય રોગો, હાર્ટએટેક/કાર્ડિયાક એરેસ્ટ, હૃદયની ધમનીનાં રોગોનો સમાવેશ થાય છે. હાર્ટ એટકના કારણો જીવશૈલીની પસંદગીથી જન્મજાત સમસ્યાઓમાંથી ગમે તે હોઇ શકે છે. એક ડોક્ટર અને સર્જન સામાન્ય રીતે કેટલીક દવાઓ આપશે અને હૃદય રોગનાં દર્દીઓને જીવનશૈલીમાં કેટલાક ફેરફારો કરવાનું કહેશે.
Details