શું તમે વાસ્તુ શાસ્ત્રમાં વિશ્વાસ કરો છો અને તમારું ઘર, દુકાન વાસ્તુને સુસંગત બનાવવા માંગો છો? તેમજ, શું તમે ઈચ્છો છો કે તે બધુ કોઈ માળખાકીય ફેરફારો વિના કરવામાં આવે? તો સરલ વાસ્તુ તે જ છે જે તમે શોધી રહ્યા છો.

સરલ વાસ્તુ એવા ગ્રાહકો માટે વાસ્તુ પરામર્શ પ્રદાન કરી રહ્યું છે જેઓ રહેણાંક, વ્યવસાયિક અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં સંપત્તિ ખરીદવાની યોજના બનાવી રહ્યા છે. વાસ્તુ પરામર્શ તે લોકોને પણ પૂરો પાડવામાં આવે છે જેમણે પહેલાથી જ જગ્યા ખરીદેલી હોય કે ભાડે લીધેલી હોય.

અમારી પાસે વાસ્તુ સલાહકારની પ્રતિભાશાળી અને અનુભવી ટીમ છે, તેમની પાસે સરલ વાસ્તુ વિશે ઉંડાણપૂર્વકનું જ્ઞાન છે. તેમની કુશળતાને કારણે, અમે મૂળ મિલકતમાં કોઈપણ માળખાકીય ફેરફાર કે તોડફોડ વગર, વાસ્તુ ઉપાય આપવામાં સક્ષમ છીએ.

સરલ વાસ્તુ મુજબ, તમારા જીવનની દરેક સમસ્યાનું સમાધાન તમારા ઘરે જ મળી આવે છે. અમારા વાસ્તુ સલાહકારો તમને યોગ્ય ઉકેલો શોધવા માટે મદદ કરે છે.

વાસ્તુ સલાહકારો તમને આરોગ્ય, સંપત્તિ, કારકિર્દી, લગ્ન, શિક્ષણ, સર્જનાત્મકતા, રસોડા, દરવાજા, શયનખંડ, અભ્યાસ ખંડ, પૂજા ખંડ, વ્યવસાય, દુકાનો, ઓફિસ, કોર્પોરેટ્સ, કારખાના, હોસ્પિટલ, ઉદ્યોગો, હોટલ, શૈક્ષણિક સંસ્થાઓ વગેરેને લગતી સમસ્યાઓ માટે ઉકેલ આપે છે.

હાલમાં, સરલવાસ્તુ 800 થી વધુ વાસ્તુ નિષ્ણાતો સાથે ભારતભરમાં વાસ્તુ સલાહ પ્રદાન કરી રહ્યું છે. દરરોજ, અમે વાસ્તુ દ્વારા 2 હજારથી વધુ લોકોને તેમની સમસ્યાઓ દૂર કરવામાં સહાય કરીએ છીએ.

તમામ પ્રકારની ઇમારતો જેમકે નિવાસસ્થાન, કચેરીઓ, ઉદ્યોગો, વ્યવસાયિક મથકો, લોજ અને હોટેલ્સ, શૈક્ષણિક સંસ્થાઓ, મોલ્સ  સહિત તમામ બિલ્ડીંગ માટે સરલવાસ્તુ સુસંગત છે.

જો તમે સરલ વાસ્તુના તમામ સિદ્ધાંતો અપનાવશો, તો અમારી સલાહના અમલિકરણનાં 3 થી 8 મહિનાની અંદર તમારી અને તમારા પરિવારની સફળતાની અમે ખાતરી આપીશું.

દરેક ઘર/ કાર્યસ્થળમાં જીવન સંબંધિત વિવિધ વિભાગ હોય છે. જેમાં, સંપત્તિ, આરોગ્ય, કારકિર્દી, શિક્ષણ, લગ્ન અને સંબંધો મુખ્ય છે. ઉર્જા અને દિશાઓ વચ્ચે ગાઢ સંબંધ છે. તેના કારણે, તે કાં તો વ્યક્તિને સફળતાના શિખરો તરફ લઈ જઈ શકે છે અને સુખાકારી આપી શકે છે અથવા માનસિક તાણ અને આઘાતથી ભરેલા જીવન તરફ દોરી જઈ શકે છે.

સંપત્તિ, આરોગ્ય, કારકિર્દી, શિક્ષણ, લગ્ન અને સંબંધને લગતી બાબતોમાં ઉદભવતી તમામ સમસ્યાઓનું મૂળ તમારા સાત ચક્રોના અસંતુલનને કારણે છે. તે કોઈપણ વ્યક્તિ પર બિનઅનુકૂળ દિશાઓના પ્રભાવને કારણે થાય છે.

સતત સુખી જીવન નિર્વાહ માટે સાત ચક્ર ચેનલાઇઝ્ડ અને ચૈતન્વિત હોવા જરૂરી છે. તે ત્યારે જ શક્ય છે જ્યારે મનુષ્ય હકારાત્મક ઉર્જાથી ઘેરાયેલો હોય અને તેઓ તેમની અનુકૂળ દિશાઓનું પાલન કરે છે.

તમારા સાત ચક્રો ખોલીને ઉર્જાના સ્વસ્થ પ્રવાહને મંજૂરી આપવી એ સંતુલિત રહેવા માટે, સારું સ્વાસ્થ્ય અને સકારાત્મક વિચારો જાળવવાનું એક શક્તિશાળી સાધન છે. ચક્રોએ વિવિધ રંગોનો વિદ્યુત ઉર્જારૂપી ચરખો છે જે આપણા ઉર્જા ક્ષેત્રો,  શરીર અને વ્યાપક વૈશ્વિક ઉર્જાને જોડતા ઘણા કાર્યો કરે છે.

તમારી અનુકૂળ દિશાઓને અનુસરીને તમે તમારા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. અમારા વાસ્તુ સલાહકારો તમારા જીવનને વધુ સારું બનાવવામાં તમારી સહાય કરે છે અને તમારું રોજિંદા જીવનને  સુરક્ષિત કરશે.

ઉત્તરપ્રદેશ વૈદિક વાસ્તુ સંસ્કૃતિનું કેન્દ્ર રહ્યું છે, ઉત્તર પ્રદેશમાં વાસ્તુ અને વાસ્તુ સલાહકારો વિશે બધું જાણવા અહીં ક્લિક કરો.

મહારાષ્ટ્ર સંતો અને આધ્યાત્મિકતાની ભૂમિ છે જેના થકી મહારાષ્ટ્રની સંસ્કૃતિ બની છે. વાસ્તુ અને વાસ્તુ સલાહકારો વિશે વધુ જાણવા માટે આગળ વાંચો.

કર્ણાટકે વાસ્તુના આધારે વિવિધ સમયગાળામાં સ્થાપત્યની વિવિધતાનું ચિત્રણ કર્યું છે. કર્ણાટકના અમારા વાસ્તુ સલાહકાર પાસેથી વાસ્તુ વિશે વધુ જાણો.

તામિલનાડુએ સંસ્કૃતિઓનું વતન છે જ્યાં વાસ્તુની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા હતી. તમારી તમામ વાસ્તુ આવશ્યકતાઓ માટે અમારા વાસ્તુ સલાહકારોનો સંપર્ક કરો.

રાજસ્થાન મહેલોથી ભરેલું છે, અને જયપુર શહેર પ્રાચીન કાળથી વાસ્તુવિદ્યા અને નક્શી સિધ્ધાંતોનું ઝળહળતું ઉદાહરણ છે. અહીથી અમારા વાસ્તુ સલાહકારો પાસેથી વધુ જાણો

ગુજરાતની શરૂઆત પથ્થર યુગની વસાહતથી, વાસ્તુના પ્રખ્યાત ઇતિહાસથી થઈ હતી. ગુજરાતમાં વાસ્તુ અને વાસ્તુ સલાહકારો વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો.

સૌથી વિશાળ અને પ્રભાવશાળી કિલ્લાઓ અને સીમાચિહ્ન ધરાવતું રાજ્ય ગોવા છે. ગોવામાં વાસ્તુ અને વાસ્તુ સલાહકારોની અહીથી સંપૂર્ણ માહિતી મેળવો.

મધ્ય પ્રદેશ ‘ભારતના હૃદય’ તરીકે પ્રખ્યાત છે અને તે તેના અદભૂત સ્થાપત્યથી સ્પષ્ટ છે. મધ્યપ્રદેશમાં વાસ્તુ અને વાસ્તુ સલાહકાર વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

દિલ્હી કે જ્યાં એક સમયે સૌથી શક્તિશાળી સમ્રાટોનું શાસન હતું અને તેનો ઇતિહાસ મહાભારત સુધીનો છે. દિલ્હીમાં વાસ્તુ અને વાસ્તુ સલાહકાર વિશે વધુ જાણો.

પ્રાચીન સ્થાપત્ય પછી વાસ્તુએ આંધ્રપ્રદેશને ઐતિહાસિક મહત્વ આપ્યું છે. આંધ્રપ્રદેશમાં વાસ્તુ અને વાસ્તુ નિષ્ણાતો વિશે વધુ વાંચો.

બિહાર ભારતના પૂર્વ ભાગમાં સ્થિત છે અને પ્રાચીન સ્મારકો માટે પ્રખ્યાત છે. બિહારમાં વાસ્તુ અને વાસ્તુ સલાહકાર વિશે વધુ જાણો.

તેલંગાણામાં અમે એક અગ્રણી વાસ્તુ સલાહકાર છીએ જેનો હેતુ અમારી અનન્ય અને વૈજ્ઞાનિક વાસ્તુ ટીપ્સ અને વાસ્તુ ઉપાયો દ્વારા સમાજમાં ખુશી ફેલાવવાનો છે.