ગુરુજીના સરળવાસ્તુ સિદ્ધાંતો પ્રાચીન વાસ્તુ શાસ્ત્રનું ફરીથી વ્યાખ્યાયિત સંસ્કરણ છે જે અમલમાં મૂકવું સરળ છે. સરળવાસ્તુ કોસ્મિક ઉર્જા પર આધારિત છે. તમે યોગ્ય દિશાઓ સાથે જોડાઈને, સ્ટ્રક્ચર (ઘર ​​અને કાર્યસ્થળ) સાથે સંતુલન કરીને અને ચક્રો દ્વારા ચેનલાઇઝ કરીને, કોસ્મિક ઉર્જાની અનંત શક્તિનો લાભ મેળવી શકો છો.

સરળવાસ્તુ સિદ્ધાંતો તમારા ઘરે વાસ્તુને અપનાવવા અમલીકરણની સરળ રીતો બતાવે છે, તોડફોડ અથવા નવીનીકરણ વિના.

તમને ખબર છે ?

સરળવાસ્તુ સિદ્ધાંતો અપનાવ્યા પછી, તમે તમારી જીવન સંબંધિત સમસ્યાઓ 9 થી 180 દિવસમાં હલ કરી શકો છો.

જીવન સંબંધિત સમસ્યાઓમાં આરોગ્ય સમસ્યાઓ, પૈસાની સમસ્યાઓ, શિક્ષણની સમસ્યાઓ, લગ્ન સમસ્યાઓ, સંબંધની સમસ્યાઓ, નોકરી અથવા કારકીર્દીની સમસ્યાઓ અને વ્યવસાયની સમસ્યાઓ વગેરેનો સમાવેશ થાય છે

નીચે આપેલી સરળવાસ્તુ ટીપ્સ છે જે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવાહને સક્ષમ કરશે

ઉપરોક્ત ટીપ્સને અનુસરી , તમે ઘરે હકારાત્મક વાતાવરણ બનાવી શકો છો.

તમારા જીવનમાં સરળવાસ્તુ અપનાવો અને 9 થી 180 દિવસમાં હકારાત્મકતાનો અનુભવ કરો. એકવાર અમલ કરો, આજીવન લાભ પામો.

ગુરુજી સરળવાસ્તુ સિદ્ધાંતો મુજબ, વ્યક્તિઓ અને પરિવારો દ્વારા મુશ્કેલીઓનો સામનો તેમના અંદર અને તેની આસપાસની કોસ્મિક ઉર્જાના અસંતુલનને કારણે કરવો પડે છે.

તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવનાર કોસ્મિક ઉર્જાને સંતુલિત કરીને તમે સમસ્યાઓ દૂર કરી શકો છો.

  • નકારાત્મકતા દૂર કરવા માટે મીઠાનો ઉપયોગ કરો
    વોશરૂમમાં મીઠું રાખવાથી તમારા ઘરની નકારાત્મકતા દૂર થાય છે. દર થોડા દિવસે મીઠું બદલવાની જરૂર રહે છે. આ ઉપરાંત, જો તમારા કુટુંબના કોઈપણ સભ્યને ઉદાસી અથવા દુઃખની લાગણી થાય છે, તો એક મુઠી મીઠું તેની આસપાસ ચક્રાકાર ગતિમાં ત્રણથી ચાર વાર ફેરવવું, અને પછી તેને પાણી અથવા અગ્નિમાં વિસર્જિત કરવું. તે વ્યક્તિની સકારાત્મકતા વધારવામાં અને માનસિક સ્થિતિ સુધારવામાં મદદ કરી શકે છે.
  • તમારા ઘરને સ્વચ્છ, આનંદી અને વ્યવસ્થિત રાખો-
    સરળવાસ્તુ મુજબ તમારા ઘરના વાતાવરણને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું મહત્વપૂર્ણ છે. તે રહેવાસીઓ ને તનાવમુક્તિ અને શાંતિ આપે છે. અનિચ્છનીય ફર્નિચર દૂર કરો, જૂની અને જંક વસ્તુઓનો નિકાલ કરો અને સુનિશ્ચિત કરો કે કોસ્મિક ઉર્જાના સરળ પ્રવાહ માટે પૂરતી જગ્યા છે. મુખ્ય દરવાજાની આજુબાજુના વિસ્તારમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને, ઘરના દરેક ખૂણામાંથી ગડબડી, ધૂળ અને કચરો સામગ્રી દૂર કરો.
  • યોગ્ય ચિત્રો / પેઇન્ટિંગ્સ /વોલ -હેંગિગ્સનો ઉપયોગ કરો
    ખાતરી કરો કે ચિત્રો, છબીઓ, અથવા વોલ હેગિંગ્સ શાંતિપૂર્ણ વાતાવરણ જેવા કે વહેતા પાણી, ચાલતા ઘોડાઓ, જોડિયા પક્ષીઓ વગેરેને પ્રોત્સાહન આપે છે.
  • હંમેશાં તમારા અનુકૂળ દિશાઓનો સામનો કરો-
    તમારી જન્મ તારીખના આધારે તંદુરસ્ત અને શાંતિપૂર્ણ જીવન માટે તમારી જન્મ તારીખના આધારે તમારા અનુકૂળ દિશાઓમાંથી એક તરફ તમારું માથું રાખો.
  • તમારા પગરખાં ઘરની બહાર કાઢો-
    તમારા ઘરના વાતાવરણની શુદ્ધતા અને સકારાત્મકતા જાળવવા માટે, હંમેશાં તમારા પગરખા ઘરની બહાર કાઢવાની સલાહ આપવામાં આવે છે. તે ગંદકી, ધૂળ, કાદવ અને નકારાત્મક ઉર્જા લાવે છે, તમારા ઘરના વાતાવરણની પવિત્રતાને ખલેલ પહોંચાડે છે.
  • તમારા ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરવા તમારા ઘરના દરેક ખૂણામાં રિંગ બેલ લગાવો.

ગુરુજીના સરળવાસ્તુ સિદ્ધાંતો:

  • દિશાઓ દ્વારા કોસ્મિક ઉર્જા સાથે જોડાઓ
  • માળખા દ્વારા કોસ્મિક ઉર્જા સંતુલન
  • બ્રહ્માંડ ઉર્જાને ચક્રો દ્વારા ચેનલાઈઝ કરો..

ગુરુજી મુજબ, વ્યક્તિ માટે યોગ્ય દિશા ફક્ત તેના જન્મ તારીખ પર આધારિત છે.

Vastu Solution
Book your Appointment
Name is required.
Name should contain only letters(A-Z).
Email is required
Invalid email address.
Mobile number is required.
Mobile Number (Format: 9875463211) should be 10 digit long and must start with 9 or 8 or 7 or 6.
State is required.
Problem is required.
Preferred date is required.
Preferred time is required.

* We will call you via video for Free Vastu Prediction .

Free Vastu Prediction

It’s a service provided by “Guruji” for the betterment of mankind.

Steps for Free Prediction

  • Select your preferred date and time
  • Our team will call you via Video at your preferred time.
  • We will create & analyse your house plan
  • Based on your house plan, we will tell you the actual cause of your problem for FREE!