નિયમિત સારી ઊંઘ કેવી રીતે મેળવવી? તણાવ વિનાની ઊંઘ માટે વાસ્તુ ટિપ્સ

એક સારી રાતની ઊંઘ સારા આરોગ્ય અને એકંદર સુખાકારીને જાળવી રાખવા માટે એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ઊંઘ એ મનુષ્યના મન અને શરીર માટે ચાર્જર સમાન છે. ગુણવત્તાયુક્ત ઊંઘ મેળવવી અને યોગ્ય સમયે મેળવવી એ નતો માત્ર માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને સુરક્ષિત રાખે છે, પરંતુ જીવનની ગુણવત્તામાં પણ સુધારો કરે છે. જોકે, જીવનની રોજિંદા મુશ્કેલીઓના લીધે ઘણા લોકો રાતના શાંત ઊંઘ મેળવવામાં સક્ષમ નથી. ઊંઘનો આ અભાવ કોઈ વ્યક્તિને તાત્કાલિક અસર કરી શકે છે અથવા સમય જતાં તેમને નુકસાન પહોંચાડી શકે છે. યોગ્ય ઊંઘનો અભાવ કોઈ વ્યક્તિ વિચારે અથવા પ્રતિક્રિયા આપે છે, કામ કરે છે, શીખે છે અને અન્ય લોકો સાથે સંપર્ક કરે તેના પર અસર કરે છે. લાંબા ગાળાની સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ અપૂરતી ઊંઘને કારણે થાય છે. પરંતુ આ તમામ મુદ્દાઓનો એક સરળ તથ્ય દ્વારા સામનો કરી શકાય છે – ઊંઘવાની શ્રેષ્ઠ દિશા જાણીને.

વૈજ્ઞાનિક રીતે કહીએ તો, કોઈ વ્યક્તિની સુવાની દિશામાં તેને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે સંરેખિત કરે છે. કેટલાક લોકો આ સિદ્ધાંત સામે દાવો કરી શકે છે કે આ ચુંબકીય ક્ષેત્ર કોઈ અસર પહોંચાડવા ખૂબ નાનો છે. પરંતુ જે કોઈ પણ બ્રહ્માંડીય શક્તિ માને છે તે માને છે કે જીવનમાં નાની બાબતો પણ એક મોટો તફાવત સર્જી શકે છે. તાર્કિક રીતે કહીએ તો, દરેક વ્યક્તિ માટે માત્ર એક ઊંઘની સર્વોત્તમ દિશા હશે. પરંતુ તેનો કોઈ અર્થ નથી. આ તે અવસર છે જ્યાં ‘વાસ્તુશાસ્ત્રની શક્તિ’ જરૂરમાં આવે છે. વાસ્તુ સમજે છે કે દરેક વ્યક્તિ અનન્ય છે, દરેક નિવાસી પાસે તેના પોતાની ગોઠવણો અને માળખાકીય સંરચના છે; તેથી દરેકની ઊંઘવાની દિશા અલગ છે.

બેડરૂમ તે સ્થાન છે જ્યાં મોટા ભાગના આરામ કરે છે અને ગાઢ ઊંઘ મેળવે છે. તે એ જગ્યા છે જ્યાં આપણે દિવસના અંતે થાકી ને આવી ઊંઘ મેળવવાનો નો પ્રયાસ કરીએ છીએ જેથી આગલા દિવસ માટે ક્રિયાશીલ રહી શકીએ. આ તે અવસર છે જ્યાંરે ‘બેડરૂમ માટે વાસ્તુ‘ જરૂરમાં આવે છે. વાસ્તુના સિદ્ધાંતોનું અનુસરણ બેડરૂમમાં શાંતિપૂર્ણ અને સુલેહભર્યું વાતાવરણ સુનિશ્ચિત કરે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ બેડરૂમ માટેના આદર્શ સ્થળો અને દિશાઓ પણ નિર્ધારિત કરવામાં આવે છે. જો બેડરૂમ વાસ્તુ સંબંધિત દિશામાં ન હોય તો, ઉપાય ઉપલબ્ધ છે. રૂમમાં, માળખાકીય પરિવર્તન કરી, અથવા ચોક્કસ જગ્યાઓ પર ચોક્કસ વાસ્તુ વસ્તુઓ મૂકી રૂમ ને વાસ્તુ સુસંગત બનાવી શકાય છે. બેડરૂમ માટે વાસ્તુ પર થોડી ટીપ્સ વાંચતા પહેલા તે જાણવું મહત્વપૂર્ણ છે કે આ સલાહો સાર્વત્રિક હોય છે જે દરેક માટે લાગુ નથી પડતી. અનુકૂળ નિરાકરણ માટે નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

  • અગાઉ ઉલ્લેખ કર્યો છે કે બેડરૂમમાં દિશા અને ઘરની ફાળવણી હકારાત્મક વાતાવરણ માટે મહત્વપૂર્ણ છે. જોકે, દરેકને તેના ઘરમાં માળખાગત ફેરફારો કરવા શક્ય નથી. કોઈપણ વસ્તુ તોડ્યા વિના ઘરના વાસ્તુને સુધારવા માટેનો ઉકેલ વાસ્તુ સમાગ્રીસનો ઉપયોગ છે. આ વસ્તુઓ નકારાત્મક ઊર્જા ગ્રહણ કરી લે છે અને આમ વાતાવરણને એકરૂપ બનાવે છે. ઘરનો માસ્ટર બેડરૂમ પરિણીત અથવા પરિવારના પાલક માટે આરક્ષિત હોવો જોઈએ.
  • દરેક વ્યક્તિની સુવાની દિશા જુદી હોય છે અને નિષ્ણાત સાથે સલાહ લીધેલી હોવી જોઈએ.
  • બેડરૂમમાં કોઈ કાચ નથી તેની ખાતરી કરો. જો ત્યાં અરીસા હોય તો રાત્રે ઊંઘતા સમયે તે ઢંકાયેલો હોવા જોઈએ. બેડરૂમમાં મિરર્સ ભૂતકાળ ને વાગોળતા રહેવાના અને ભવિષ્ય માટે યોજના ન બનાવી શકવાના સંકેત દર્શાવે છે.
  • બેડરૂમમાં ટીવી, કમ્પ્યુટર્સ, લેપટોપ વગેરે જેવી ઇલેક્ટ્રોનિક સાધનો મૂકવાનું ટાળો. આ ઉપકરણોથી પ્રસરતા ઇલેક્ટ્રિક તરંગો ઊંઘના ઘટનાચક્ર ને ખલેલ પહોંચાડે છે.
  • વાસ્તુશાસ્ત્ર અનુસાર માછલીઘર અને વનસ્પતિ સહિતનાં અન્ય જીવન સ્વરૂપો બેડરૂમમાં રાખવા જોઈએ નહીં.

વાસ્તુ ફોર બેડરૂમ અને નિશ્ચિંન્ત ઊંઘ માટે અસંખ્ય વાસ્તુ ટીપ્સ ઉપલબ્ધ છે; પરંતુ પ્રત્યેક વ્યક્તિએ વાસ્તુશાસ્ત્ર કન્સલ્ટન્સી પાસેથી સલાહ લેવી આવશ્યક છે જેથી તેમના માટે વિશેષ અનુરૂપ વાસ્તુ નિયમો બનાવી શકાય.

Vastu Solution
Book your Appointment
Name is required.
Name should contain only letters(A-Z).
Email is required
Invalid email address.
Mobile number is required.
Mobile Number (Format: 9875463211) should be 10 digit long and must start with 9 or 8 or 7 or 6.
State is required.
Problem is required.
Preferred date is required.
Preferred time is required.

* We will call you via video for Free Vastu Prediction .

Free Vastu Prediction

It’s a service provided by “Guruji” for the betterment of mankind.

Steps for Free Prediction

  • Select your preferred date and time
  • Our team will call you via Video at your preferred time.
  • We will create & analyse your house plan
  • Based on your house plan, we will tell you the actual cause of your problem for FREE!