આપણી શિક્ષણ પદ્ધતિ મુખ્યત્વે માત્ર શૈક્ષણિક શ્રેષ્ઠતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને વિકાસના અન્ય એકંદર પાસાઓને ઓછું મહત્વ આપે છે. આજના ઝડપી ગતિવાળા જિવનને કારણે સર્જાતી તાણ અને દબાણથી માનસિક સ્વાસ્થ્ય પર ભારે અસર થાય છે.
ડો. ચંદ્રશેખર ગુરુજી દ્રઢપણે માને છે કે આજના બાળકો અને યુવાનોમાં ભવિષ્યના સુખી સમાજનું નિર્માણ કરવાની ચાવી છે. આજની અતિ સ્પર્ધાત્મક દુનિયામાં, વિદ્યાર્થીઓએ માનસિક, શારીરિક અને ભાવનાત્મક રીતે સ્વસ્થ રહેવું જોઈએ.
ડો . શ્રી ચંદ્રશેખર ગુરુજી અનુસાર સર્વત્ર વિપુલ પ્રમાણમાં કોસ્મિક ઉર્જા છે આથી, તમારું બાળક ઘર, છાત્રાલય, છાત્રાલયના શયનખંડ વગેરે સ્થળોએ આ સર્વવ્યાપક ઉર્જાની હાજરીનો અહેસાસ કરી શકશે.
સરળવાસ્તુ દ્વારા, બાળકો કેવીરીતે કોસ્મિક ઉર્જા સાથે જોડાવું, સંતુલન મેળવવું અને વહન કરવું અને તેમની સંપૂર્ણપણે પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનવું તે શીખી શકશે. બાળકો દ્વારા સામાન્ય રીતે એકાગ્રતાનો અભાવ અથવા તેમના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતી મુશ્કેલી માટે તેમનું ઘર અથવા છાત્રાલયમાં ઉર્જાનું અસંતુલન જવાબદાર છે.